જૂનાગઢનો મહાશિવરાત્રી મેળો લાઈવ

નમસ્કાર મિત્રો, તમારા માટે જૂનાગઢનો મહાશિવરાત્રી મેળો લાઈવ આ પોસ્ટ માં આપ્યું છે. તમે Best wishes for Mahashivratri મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરો.

જૂનાગઢનો મહાશિવરાત્રી મેળો લાઈવ

આ પણ વાંચો, મહા શિવરાત્રી સ્પેશ્યલ ભોલેબાબા રીંગટોન 2023

જૂનાગઢનો મહાશિવરાત્રી મેળોમાં ભરતી બાપૂ આશ્રમ લાઈવ જુવો

આ પણ વાંચો, આજે મહાશિવરાત્રી નિમિતે ભારતના સોમનાથ મહાદેવના લાઈવ દર્શન

મહાશિવરાત્રીની શુભકામના પાઠવો

આવી રહી છે મહાશિવરાત્રી, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને મહાશિવરાત્રીની શુભકામના પાઠવો.

દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી મહાશિવરાત્રી નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

મહાશિવરાત્રીની શુભ કમાના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતી માં મહાશિવરાત્રીની શુભકામના પાઠવો

મહાશિવરાત્રીની શુભ કમાના પાઠવો

હિન્દી માં મહાશિવરાત્રીની શુભકામના પાઠવો

महाशिवरात्रि की शुभकामनाएं भेजें

English માં મહાશિવરાત્રીની શુભકામના પાઠવો

Wish You wishes for Mahashivratri

તેથી, અમે એક અદ્ભુત ઓનલાઈન સ્પેસ બનાવી છે જેનું નામ રક્ષા બંધન વિશ ઈમેજીસ સાથે નામ અને ફોટો ફ્રેમ જનરેટર છે.

રખા બંધન સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. તે માત્ર હિંદુઓ દ્વારા જ નહીં પરંતુ અન્ય ઘણા ધર્મોમાં પણ લોકો તેમની બહેનો/ભાઈઓ સાથે ઉજવે છે. સોશિયલ મીડિયા પર શેર કરવા માટે અહીં મહાશિવરાત્રીની શ્રેષ્ઠ તસવીરો બનાવો.

આ પણ વાંચો, જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

મહાશિવરાત્રીની દિવસનો ઇતિહાસ

એક દંતકથા અનુસાર, મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ અલગ-અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. આ તમામ શિવલિંગ 64 અલગ-અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. આ 64 લિંગોમાંથી 12 લિંગની ઓળખ કરવામાં આવી હતી જેને આપણે 12 જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખીએ છીએ. મહાશિવરાત્રીના દિવસે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને આખી રાત જાગરણ રાખવામાં આવે છે.

ઘણા શિવ ભક્તો આ દિવસને ભગવાન શિવના લગ્નનો તહેવાર માને છે. માન્યતા અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. શિવરાત્રીના દિવસે ભગવાન શિવે પોતાના તપસ્વી સ્વરૂપનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવન ગ્રહણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે શિવરાત્રીના 15 દિવસ પછી હોળીનો તહેવાર મનાવવા પાછળ આ જ કારણ છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Best wishes for Mahashivratri | મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : gujaratpolic3377@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Tech2tips.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group