આ લોકોએ ભૂલથી પણ ન ખાવી અડદની દાળ
અડદની દાળમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જેના કારણે શરીરને ઉર્જા અને શક્તિ મળે છે
પરંતુ કેટલાક લોકોએ ભૂલથી પણ આ દાળ ન ખાવી જોઈએ
આમ કરવાથી તેમના શરીરને ફાયદા કરતાં વધુ નુકસાન સહન કરવું પડે છે
જે લોકોને વારંવાર ગેસએસીડીટીની સમસ્યા રહેતી હોય તેમણે અડદની દાળ ન ખાવી
આ દાળને પચવામાં લાંબો સમય લાગે છે જેના કારણે પેટમાં દુખાવો ખાટા ઓડકાર અને ગેસ થવા લાગે છે
જે લોકો કિડનીની બીમારીથી પીડિત છે તેમણે પણ આ દાળ ખાવાથી બચવું જોઈએ
આ દાળના સેવનથી પથરી જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે
હાઇ યુરિક એસિડથી પીડાતા લોકોએ પણ અડદની દાળ ન ખાવી જોઇએ
View More